આદિવાસી અસ્મિતા : પ્રભુત્વ અને પ્રતિરોધ

Chaudhari
umesh.bavisa

ચૌધરી જનજાતિમાં વિધિ અંતિમ સંસ્કારની. .

ચૌધરી સમાજમાં વ્યકિત મૃત્યુ પામે ત્યારે લગ્ન પ્રસંગે થતી વિધિ કરવામાં આવે છે. શબને માટીની હાડંલીમાં પાણી ગરમ કરીને એને હળદર અને દહીં થી સ્નાન કરાવી હળદર ચોપડવામાં આવે છે. તેને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. ત્યારબાદ ઠાઠડી કે ખાટલીમાં સુવડાવી બાંધી દે છે. . . .

Read More »
No more posts to show